વિવિધ ભક્તો-ભૂવાઓ દ્વારા નવ દિવસની આરાધના બાદ વાજતેગાજતે માતાજીના જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા જળમાં વિસર્જિત કરાયા.
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ તેમજ ભરૂચ શહેર અને...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે મીશન શાળામાં કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનુની સેવા સમિતિ...
ભરૂચ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં દહેજ માર્ગ પર આવેલ સમીમ પાર્ક અને આદિલ બંગલોઝ જેવા વિસ્તારોમાં બુકાની અને ચડ્ડીધારી એક તસ્કર ટોળકી ત્રાટકી હોવાના દ્રષ્યો...