ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉમેદવાર જાહેર કરતા જ જિલ્લા સંગઠનમાં ખુશીની લહેર સાથે ઉમેદવારોને વધાવી લેવાયા હતા.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં...
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા બિઝનેસમેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં અને યુ.એસ.ડોલર મળી કુલ 30.28 લાખની...