The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #administration

Browse our exclusive articles!

ભરૂચ નગરપાલિકા દ્વારા૧૫ જુન ૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજથી પંદર દિવસ સુધી ખાસ સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત...

ભરૂચ પોલીસની સમજાવટથી સુરતના યુવકનો જીવ બચ્યો

ભરૂચ સી ડીવીઝનના સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ રાકેશજી તથા પોલીસ કોન્સ્ટેબલ પીન્ટુને પોલીસામથકે આવેલ વર્ધીની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા....

૧ રૂપિયાના ટોકન ઉપર અપાયેલ સિવિલ હોસ્પીટલને બેદરકારી મુદ્દે ફાયર ઓફિસરે આપી નોટીસ

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના...

પણીયાદરા નજીક ખુલ્લા ખેતરોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

દહેજ આમોદ રોડ ઉપર આવેલ પણીયાદરા ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર આવેલ ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી...

ભરૂચના ફાટાતળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા દુરસ્ત કરવા વિપક્ષ દ્વારા તાકિદ

ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી ભારે ટ્રાફિકજામ થવાના કારણે અનેક વાહનોનું ભારણ ભરૂચના આંતરીક માર્ગો ઉપર વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!