The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ શરૂ

હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન...

ભરૂચમાં ડ્રાઈવરની હત્યા કરી પી.ટી.ઈ પાઉડર ભરેલી ટ્રક લઈ હત્યારા ફરાર

ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર રોડની સાઈટમાં કાંસમાં ચાદર ઓઢાડેલો મૃતદેહ રવિવારે મળી આવ્યો હતો. આ મૃતદેહ દહેજથી સેલવાસ પી.ટી.ઈ પાઉડરની ડીલીવરી કરવા...

ભરૂચ: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

આઝાદીનો અમૃત મહોત્સવ " અંતર્ગત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૪૬ જન્મ જ્યંતી પ્રસંગે જન આરોગ્ય યોજના " પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત "...

ભરૂચ: વિવિધ સંગઠનો દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ઉજવાઇ જન્મ જયંતિ

અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી અંતર્ગત સરદાર પટેલ ગ્રુપ દ્વારા ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ પાછળ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા...

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરાઇ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે પુષ્પાજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતાના શિલ્પી સ્વ સરદાર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!