દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારે મંગળા આરતી સાથે જ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો જોવા...
ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગોલ્ડનબ્રીજના દક્ષીણ છેડે આવેલા કોરોના સ્મશાન નજીક પાણીમાં તરતો એક એસમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.
ભરૂચ-અંકલેશ્વર કોરોના સ્મશાન નજીક...
108 ઇમરજન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેમજ કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ...