The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

માવઠાથી વધી ખેડૂતોની ચિંતા.. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, બનાસકાંઠી, મહેસાણા, સાબરકાંઠા, બેચરાજી સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભિતિ...

અંકલેશ્વર: મીરાનગર‎ પાસે યુવકનો મૃતદેહ મળ્યો,હત્યાની આશંકા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર પાછળ બાવળનું જંગલ આવેલું છે જે બાવળની ઝાડીમાં અંતરિયાળ ભાગ અજાણ્યા ઈસમો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો...

ભરૂચ : અંબિકાનગર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ એ-ડિવિઝન પોલીસમથકના PI એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના મણસો અલગ-અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે છાપામારી કરતા ભરૂચમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતો...

ભરૂચ આમોદના કાંકરીયા ગામે ધર્માતરણ રેકેટમાં ૯ પૈકી ૪ની કરાઇ ધરપકડ

ભરૂચ આમોદના કાંકરીયા ગામે ધર્માતરણ પ્રકરણમાં ભરૂચ પોલીસે ૪ ને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ પ્રવૃતિમાં સંડોવાયેલા 9 પૈકી 4 આરોપીઓને પોલીસ...

ભરૂચના ભોલાવના પાર્થનગર ખાતે સી.સી.રોડનું કરાયું લોકાર્પણ

ભરૂચના ભોલાવ ખાતે ગ્રામપંચાયત હદ વિસ્તારના પાર્થ નગર ખાતે નિર્મિત સી.સી. રોડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થીતીમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!