The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ભરૂચ: એસ.ટી. વિભાગના નવા ૨૯૦ ડ્રાઇવરોને અપાયા નીમણુંકપત્ર

•રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ ના હસ્તે અપાયા નિમણુંકપત્ર ગુજરાત રાજ્ય માર્ગ વાહન...

ભરૂચ: વાલીઓની સંમતિ સાથે આજથી ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગો થશે શરૂ

દિવાળી વેકેશન પુરૂ થતાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ આજથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના કલરવથી ગુંજી ઉઠશે. ત્યારે...

સુરત શહેર પોલીસ દ્વારા ગૌરવ સમારોહ- ૨૦૨૧ યોજાયો

•અનેક ક્ષેત્રોમાં પોલીસ જવાનોએ કરેલી કામગીરી બદલ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરાયા સન્માનિત સુરતમાં પોલીસના જાંબાજ પોલીસકર્મીઓએ કરેલી ઉત્તમ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી...

ભરૂચ: શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના ફોર લેન માર્ગના રિસરફેસિંગ કામગીરીનું કરાયું ખાતમુહૂર્ત

•માર્ગ બિસ્માર બનતા રૂપિયા 2.50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી •વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત ભરૂચના શક્તિનાથ...

ભરૂચ: પરિણામ સુંદર આવતા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા PMET સુરત દ્વારા યોજાયો કાર્યક્ર્મ

આજ રોજ ગિફ્ટેડ-30 કે જેનું સંચાલન મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા PMET રાંદેર સુરતના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે નિઃશુલ્ક NEET તથા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!