The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

વાગરા તાલુકામાં માત્ર 11 જ ગામોને નુકશાનીનું વળતર નક્કી થતા ખેડૂતોમાં આક્રોશ

વાગરા તાલુકામાં રાજ્ય સરકાર દ્ધારા એસ.ડી.આર.એફ. ની જોગવાઈ મુજબ માત્ર ૧૧ ગામોને પાક નુકશાની વળતર ચૂકવવાનું નક્કી થતા ખેડૂત આલમ માં રોષ વ્યાપી જવા...

ભરૂચ: ગડખોલ પાટીયા નજીક એસ.ટીની અડફેટે બાઇક ચાલક સહિત ૨ ઘાયલ

ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગડખોલ પાટીયા અને આર.એમ.પી સ્કુલ વચ્ચે આજે સવારે અંકલેશ્વર તરફ જતી બાઇકને પુરઝડપે આવતી એસ.ટી. બસના ચાલકે પાછળથી ટક્કર મારતા...

રાજપીપળા: ઈનામી ડ્રોની લાલચે ત્રણ છેતરાયા

•અંકલેશ્વર, ભરૂચ અને આણંદના ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ રાજપીપલા ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા પ્રવીણ રતનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે આણંદ કોહિનૂર સોસાયટી માં રહેતા અબ્દુલ...

નેત્રંગ ખાતે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું

આગામી ગ્રામપંચાયત વર્ષ ૨૦૨૧-૨૨ની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ. એમ.ભક્ત હાઇસ્કૂલ દ્વારા ...

ભરૂચ : રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ બે દિવસ સુધી રહેશે હડતાળ પર

દેશભરમાં બેંક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી હડતાળની જાહેરાત કરી છે. ત્યારે ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પણ આ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!