The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચની ઈકરા સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ભરૂચ શેરપુરા રોડ પર આવેલ ઈકરા સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલ ના ટ્રસ્ટી મિનાજ સર સ્કૂલના...

આમોદ:તેગવા ખાતે સમાજની એકતા જળવાઈ રહે તેવા આશયથી યુવાનો અને મહિલાઓ ટુર્નામેટ યોજાઇ

આમોદ તાલુકાના તેગવા ગામે પાટીદાર સમાજ દ્વારા સમાજની એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા મહિલાઓ માટે ખોખો ટુર્નામેટ યોજવામાં...

અંકલેશ્વર ખાતે ચોથી જાગીરનું ચિંતન વિષય પર સેમિનાર યોજાયો

ફોરવર્ડેડ મેસેજીસ, ફેક ન્યુઝ અને આધારહીન વિગતો અને રજૂઆતથી બચવું અતિ આવશ્યક : ડૉ. ખુશ્બુ પંડયા અંકલેશ્વરના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિકસ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંકલેશ્વર...

ભરૂચ:ધો.૧૦-૧૨ની પરીક્ષાના આયોજન અર્થે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

આગામી તા.૨૮ માર્ચથી શરૂ થતી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા વ્યવસ્થા સુચારૂ રીતે ગોઠવાય તેવુ આયોજન કરવા અર્થે સમીક્ષા બેઠક કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઇ...

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની  દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે આજે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!