નાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કલા ક્ષેત્રે વિશિષ્ટ સેવા બજાવતા અરવિંદભાઇ પરમારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું...
જંબુસર તાલુકામાં વૃક્ષોની ક્રમશઃ ઘટતી જતી સંખ્યા અને વધેલા પ્રદૂષણને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી ચકલીઓ હવે તદ્દન ઓછી જોવા મળી રહી છે પ્રદૂષણ અને...
ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે ઉત્કર્ષ પહેલ અંતર્ગત વિધવા સહાય યોજના અંગે ભરૂચ શહેરી વિસ્તારમાં વિવિધ વોર્ડમાં તા.૧૯/ ૦૩/ ૨૦૨૨...
બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં.
ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી.
આમોદ નગરપાલિકામાં...