The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચમાં સોમદાસ બાપુની અધ્યક્ષતામાં હિન્દૂ સેના અને ધર્મ સમાજનો માઈલસ્ટોન મુકાયો

ભરૂચ જિલ્લાના હિન્દૂ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી .જેમાં ભરૂચ જિલ્લા સહિત 9 તાલુકાના મુખ્ય જવાબદારો...

અંકલેશ્વરના ગ્રીન સિટી સોસાયટી નજીકના તળાવમાં ડૂબી જતાં બેના મોત

અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલા તળાવમાં નહાવા પડેલા બે કિશોર ડૂબી જતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના જીતાલી...
00:05:41

ભરૂચના મહેગામના ગ્રામજનો ૬ દિવસથી પાણી વિના તરસ્યા!

સરકાર દ્વારા તાકીદે કાયમી પાણી અપાય તેવી માંગ ભરૂચ જિલ્લાના ધાર્મિક આસ્થાના પ્રતિક એવા મઠ મહેગામ ગામે ગ્રામજનોને છેલ્લા ૬ દિવસથી પાણી વિના તરસ્યા...

ઝઘડીયાના મહુવાડા ગામે નવા ફળીયામાં વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારીની પ્રવૃતિઓ ઉપર...

અણખી વાવલી મેલડી માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ ઉજવાયો

વાવલી ગામ જવાના રસ્તે મા મેલડી માતાજીનું મંદિર આવેલ છે જેનો ૨૪ મો પાટોત્સવની ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે ઊજવણી કરવામાં આવી જેનો મોટી સંખ્યામાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!