The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

વાગરાના સાયખામાં જીવલેણ હૂમલો કરી ફરાર એક આરોપી ઝડપાયો

વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી એગ્રેસન કલર પ્રાઈવેટ લિમિટેડમાં સેહજાદ રફીકભાઈ રાજ તેમજ તેઓના ભાગીદાર અસરફ હસન રાજને પાયલિંગનો કોંટ્રાકટ મળ્યો હતો. જેથી બંનેવ...

સુરતની મનોદિવ્યાંગ દીકરી રિન્કુ દેવાસી રાજયકક્ષાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ

માનવીય સેવાના ભેખધારી નવીનભાઈ પટેલે માનવતાની મહેંક પ્રસરાવી છેઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જીવનમાં કયારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે, આપણે કોઈ જરૂરિયાતમંદને કરેલી...

ભરૂચમાં સોમદાસ બાપુની અધ્યક્ષતામાં હિન્દૂ સેના અને ધર્મ સમાજનો માઈલસ્ટોન મુકાયો

ભરૂચ જિલ્લાના હિન્દૂ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી .જેમાં ભરૂચ જિલ્લા સહિત 9 તાલુકાના મુખ્ય જવાબદારો...

અંકલેશ્વરના ગ્રીન સિટી સોસાયટી નજીકના તળાવમાં ડૂબી જતાં બેના મોત

અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલા તળાવમાં નહાવા પડેલા બે કિશોર ડૂબી જતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના જીતાલી...
00:05:41

ભરૂચના મહેગામના ગ્રામજનો ૬ દિવસથી પાણી વિના તરસ્યા!

સરકાર દ્વારા તાકીદે કાયમી પાણી અપાય તેવી માંગ ભરૂચ જિલ્લાના ધાર્મિક આસ્થાના પ્રતિક એવા મઠ મહેગામ ગામે ગ્રામજનોને છેલ્લા ૬ દિવસથી પાણી વિના તરસ્યા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!