The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

આખરે વીર નર્મદ યુનિવર્સીટીએ પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો કર્યો સ્થગિત !

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પદવી પ્રમાણપત્રો માટે કરવામાં આવેલો ફી વધારો અને ફોલ્ડર, કુરિયરના વિકલ્પો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો...

અંકલેશ્વરનો બે માસ અગાઉની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર GIDC પોલીસ મથકનો પોલીસ સ્ટાફ તેમના વિસ્તારમાં કોમ્બીંગ નાઈટમાં હતો તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે એક ઈસમ સારંગપુર વિસ્તારમાં આવેલ ઉધોગનગર રેલ્વે...

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું જંબુસરમાં સ્વાગત કરાયું

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા આમોદથી જંબુસર પ્લાઝા હોટલ પાસે આવી પહોંચતા તાલુકા હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું. ગુજરાત રાજ્યના છેવાડાના નાગરિકો...

વાલીયામાં ડુંગળીની આડમાં પીકપ બોલરો ગાડીમાં ભરેલ વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

વાલીયા પોલીસે રૂ.૩,૮૪,૦૦૦/-ના વિદેશી દારૂ સાથે કુલ રૂ.૮,૯૩,૦૦૦/- મુદ્દામાલ કર્યો જપ્ત વાલીયા પોલીસને  ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ડેડીયાપાડા...

ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!