The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે અમિતસિંહ વાસદિયાની વરણી કરાઇ

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે હાઇસ્કુલના આચાર્ય શુકલતીર્થ નર્મદા અમિતસિંહ જગતસિંહ વાસદિયાની વરણી કરવામાં આવી હતી.હાલમાં જૂન ૨૦૨૨થી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ...
00:01:37

ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર યોગ દિવસની ઉજવણીને પગલે તૈયારીઓ શરૂ

24 કલાક માટે બ્રિજ પર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસેને 'આંતરરાષ્ટ્રીય યોગ' દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા...

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે સ્ટ્રેસ અને ટાઇમ મેનેજમેન્ટ અંગે તાલીમ યોજાઇ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિયામક ઝૈયનુલ આબેદ્દીન સૈયદના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પૂર્ણ થતા તાલીમ કાર્યક્રમોના તાલીમાર્થીઓને નોકરી કે સ્વરોજગારી દરમ્યાન ઉપયોગી થાય...

સગીર બાળાના અપહરણના ગુનામાં આરોપીને ઝડપી અપહ્યુત બાળાને મુકત કરાવાઇ

ભરૂચ જીલ્લાના નેત્રંગ પો.સ્ટે.માં ગત તા-૦૨/૦૬/૨૦૨રના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામે ફરીયાદીશ્રીની સગીર વયની દિકરીને લગ્ન...

સુરતની શાન સમા મલ્ટીલેયર બ્રિજને ખૂલ્લો મૂકતા સાંસદ સી.આર.પાટીલ

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન પર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર, સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર રૂા.૧૩૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!