The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

00:04:02

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...
00:04:33

ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યન્ત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણાની ઉપસ્થિતિ. સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસેને 'આંતરરાષ્ટ્રીય યોગ' દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર...

ગણેશ સુગર વટારીયામાં ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાસપિત કરવા સંદીપ માંગરોલાએ કરી રજૂઆત

ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિમિટેડ વટારોયા ના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિના મહામંત્રી સંદિપ માંગરોલાએ આજરોજ કલેકટર...
00:01:17

ભરૂચના ગેલાની તળાવ પાસે ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન માટી ધસતા બે દબાયા

બે કામદારો માટી ધસી પડતા દબાયા.. ભરૂચના બંબાખાના વિસ્તારના ગેલાની તળાવ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા ડ્રેનેજની પાઇપ લાઇનનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન એકાએક...

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે અમિતસિંહ વાસદિયાની વરણી કરાઇ

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે હાઇસ્કુલના આચાર્ય શુકલતીર્થ નર્મદા અમિતસિંહ જગતસિંહ વાસદિયાની વરણી કરવામાં આવી હતી.હાલમાં જૂન ૨૦૨૨થી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!