The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

નર્મદા કોલેજમાં BBAમાં ખાલી પડેલ સીટો પર એડમિશન આપવા NSUI દ્વારા કરાઇ માંગ

ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટ નો અભ્યાસ તેમની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે પરંતુ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે માત્ર બે જ...
00:01:25

આત્મીય ગ્રીન સ્કુલમાં શાળાના વિધાર્થીઓ દ્વારા શરૂ કરાઇ વિશિષ્ટ ક્લબ પ્રવૃત્તિઓ

ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ ઝાડેશ્વર ખાતે શાળાના વિધાર્થીઓ દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ ક્લબ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. જેમા ધોરણ ૧...

ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો કરાયા દૂર

રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...

દેડીયાપાડાના ગારદામાં દીપડાએ ગાયનું કર્યું મારણ, લોકોમાં ફફડાટ!

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનામાં ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ...

આમોદમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા સર્જાય સમસ્યા!

આમોદ નગરમાં સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા લોકોને તેમજ વિધાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત બાજુમાં આવેલા વીજ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!