The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ ખાતે અંતર્ગત ૭૩મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

વનીકરણ વિભાગ, ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારોહમાં સામાજિક વનીકરણ...

અંકલેશ્વર જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 19 ઝડપાયા

અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા 19 જુગારીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના રૂ. 2.31...

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી નજીક અજાણ્યા ઇસમો દ્વારા ફાયરીંગ કેસમાં ૧ ઝડપાયો

ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા ગંભીર પકારના ગુનાનો શોધી કાઢવા આપેલ સુચના અનુસંઘાને ગઈ તા.0૩/૦૮/૨૦૨૨ના રોજ સદાકત એહમદ ઉર્ફે મુસા સઈદએહમદ વાડીવાલા ઉપર...

અંકલેશ્વર વાલીયા ચોકડી ઉપરથી ગાંજાના મોટા જથ્થા સાથે 4 ઝડપાયા

પોલીસે રૂ.63 લાખના 76 કિલોનું ગાંજો જપ્ત કર્યું અંકલેશ્વરની વાલીયા ચોકડી ઉપર એસઓજી અને જીઆઇડીસી પોલીસ વોચમાં હતી.તે દરમિયાન ચાર પરપ્રાંતીય ટ્રાવેલ બેગ લઈને...

ભરૂચ જીલ્લા માંથી ૭૨ લોકો છેડો ફાડી આપ પાર્ટીમાં જોડાતાં કોંગ્રેસમાં ભૂકંપ!

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ સાગર રબારી ની ઉપસ્થિતિ માં જીલ્લા માંથી ૭૨ લોકો કોગ્રેસ સાથે છેડો ફાડી આપ પાર્ટી માં જોડાતાં જીલ્લા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!