The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

અંકલેશ્વરમાં બે વિસ્તારમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી કરી લાખોની ચોરી

અંકલેશ્વરમાં બે અલગ વિસ્તારમાં તસ્કરોએ ૨ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંન્ને ચોરીના ગુનાઓ નોંધી ડોગ...

ભરૂચ ના 33 જેટલા ગામોમાં એકસપ્રેસ હાઇવેમાં સંપાદિત જમીનના વળતર મામલે વિરોધ

ભરૂચ જિલ્લાના ખેડુતો એકસપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલી જમીનના બદલામાં યોગ્ય વળતરની માગણી કરી રહયાં છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડુતોને જમીનના ઉંચા દામ...
00:02:43

ભરૂચમાં નર્મદાનાં નીર માં ઘટાડો થઈ 27.94 ફૂટે, ફૂરજામાં ૧નું મોત

ભરૂચમાં નર્મદા ડેમમાંથી છોડાતા પાણીના પગલે આજે ગુરૂવારે ગોલ્ડનબ્રિજે મહત્તમ સપાટી સવારે 6 કલાકે 27.94 ફૂટ સુધી સ્પર્શી હતી. પૂરના પગલે ભરૂચ શહેરના કાંઠા...
00:04:15

પડતર માંગણીઓ સાથે આશાવર્કર અને ફેલીસીટર બહેનો ફરી મેદાનમાં

ગુજરાત રાજ્યનારાજ્યના આરોગ્ય વિભાગનો પાયો ગણાતી આશાવર્કર અને આશા ફેલીસીટર બહેનો પોતાની વેદના સાથે જિલ્લા પંચાયત ખાતે પ્લેબોર્ડ અને સુત્રોચ્ચાર સાથે દેખાવો યોજી તેમના...

ભરૂચ ખાતે યુવા ભારત માટે નવું ભારત કાર્યક્મ યોજાયો

ભરૂચ ખાતે ઓમકાર નાથ ઠાકુર હોલમાં  “યુવા ભારત માટે નવું ભારત”  કાર્યક્મમાં ઉપસ્થિત કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!