The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

અન્નાએ કેજરીવાલને કહ્યું તમે સત્તાના નશામાં ભાન ભૂલ્યાં છોઃ શરાબ નીતિની કરી ટીકા

દિલ્હીમાં શરાબ નીતિ મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ તમામની વચ્ચે સામાજિક કાર્યકર અન્ના હજારેએ પણ...

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી તાલીમ સેમિનાર યોજાયો

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા જીલ્લા ખરીદ વેચાણ સંઘ અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટર અને હોદ્દેદારો માટે સહકારી તાલીમ સેમિનાર ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ....

આમોદ વકીલ બાર એસોસિએશને સુરતના વકીલ પર હુમલાના વિરોધમાં આપ્યું આવેદન

સુરતના બાર એસોસિએશનના વકીલ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડે યુનિફોર્મ પહેર્યા વગર,સરકારી ગાડી વિના રિક્ષામાં બેસીને વગર રસીદે ગેરકાયદે વાહન ચાલકો પાસેથી...

આમોદ પાસેના હાઇવે ઉપર કેમિકલ વેસ્ટની થેલીઓ જોવા મળતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

આમોદ-જંબુસર રોડ ઉપર બત્રીસી નાળા પાસે કેમિકલ વેસ્ટની થેલીઓ જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.મંગણાદ પાસે આવેલી સેફ એનવાયરમેન્ટ કંપનીમાં લઇ...

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્શી સા.મા. શાળા, મર્હૂમ દાઉદ મુન્શી ઉ.મા. શાળા અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ માટે ગુજરાત કાઉનસેલિંગ ઓફ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!