The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માિન સમારોહ યોજાયો

ભરૂચ શકિતનાથ સર્કલ સ્થિત નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્‍માન સમારોહનો કાર્યકમ યોજાયો. જે કાર્યક્રમમાં વિધાનસભા ગાંધીનગરના નાયબ મુખ્ય દડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ,શાળાના...
00:01:43

ભરૂચના મઢુલી સર્કલ પાસે લકઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત,૧નું મોત,૨ ઘાયલ

ભરૂચ શહેર ને અડીને આવેલા અને ભરૂચ થી દહેજ જતા માર્ગ પર છાશવારે મોટા ભારદાર વાહનોના કારણે અકસ્માત ની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે,નંદેલાવ...

ભરૂચ શેરપુરા થી ડુંગરી જતા રોડ ઉપરથી ખુનની કોશીશ/રાયોટીંગના ગુનાનો આરોપી ઝડપાયો

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાએ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી...

રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે ઉમટ્યું સેંકડો શ્રધ્ધાળુઓનુ માનવ મહેરામણ

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે આવેલા સારસા માતાજીના ડુંગરથી રાજપારડી નગર સુધી અંદાજે ૨ કી.મી.સુધીના વિસ્તારમાં સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો હતો. જેમાં મોટી...

અમદાવાદના તાલુકા મથકે હડતાલ ઉપર ઉતરેલ ફિલ્ડના આરોગ્ય કર્મચારીઓની મીટીંગ મળી

ગ્રેડ-પે સહિતની માંગણીઓનો સરકાર દ્વારા જી.આર કરવામાં ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો આરોગ્ય કર્મચારીઓનો હુંકાર પોતાની માગણીઓ ન સંતોષાતા 8મી ઓગસ્ટ 2022...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!