The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

રાજપીપલા: માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તા ચિંતન શિબિર સાથે માતૃભાષા દિવસની કરાઇ ઉજવણી

નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ મી ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે આજે જિલ્લા...

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી ૪ ખેલીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

પ્રોહી/જુગાર પ્રવુતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાપેટ્રોલિંગમા હતા.દરમિયાન બાતમી મળેલ કે“ મોટા જાંબુડા ગામે બેગમ ફળીયામાં...

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ખેડુત શિબિરનું કરાયું આયોજન

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા...

દેવમોગરામાં મહાશિવરાત્રીના દિવસથી પ્રારંભાતા મેળાની પરવાંગી મુદ્દે ધારાસભ્યે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

દેવમોગરા ખાતે ભરાતા મહા શિવરાત્રિના મેળાનું આદિવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે: ધારાસભ્ય મહેશ વસાવા સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજ ની કુળદેવી પાંડોરી...

દેવમોગરા:પાંડોરી માતાજીના મંદિરે મહાશિવરાત્રિના દિવસથી પ્રારંભાતો મેળો ચાલુ વર્ષે મોકૂફ રખાયો

દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે લેવાયેલો નિર્ણય સાગબારા તાલુકામાં  દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર ખાતે દર વર્ષે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!