The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

00:04:43

તિલકવાડાની મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે બન્યા મજબૂર !

તિલકવાડા ઓળબિયા ગામ ‌પંચાયત ના ચંદપુરા ગામે ‌આઝાદી નાં ૭૦ વર્ષ પછી પણ પીવાનું પાણી મળતું નથી. ગ્રામજનો મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી...

દેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર આગ લાગવાની ધટના છતાં તંત્ર બન્યું મૂકપ્રેક્ષક

દેડીયાપાડા તાલુકાના પાટવલી,દેવમોગરા,નાની બેડવાણ, ગારદા બાદ ફરી કોકમ ગામે ધરોમાં આગ લાગવાની ધટના સામે આવી છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ હતી....

આશ્રમના સંતોની માંગ:ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ કાર્યભાર સંભાળે

ભારતી આશ્રમનો જમીન વિવાદને લઈને ગુમ થયેલ મુખ્ય ઉત્તરાધીકારી હરિહરાનંદજી મહારાષ્ટ્રથી મળી આવ્યા છે.તેઓને લઈને હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજી સાંભળે તેવી સંતોની માંગ...

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને બી.ટી.પીનું ગઠબંધન એ પુષ્પા રાજ છે..! ઝૂકેગા નહીં.:ગોપાલ ઈટાલીયા

ગુજરાત સ્થાપના દિન ૧ મેં ના રોજ કેજરીવાલે ગુજરાત સરકારને અનેક પડકાર ફેંકયા. ભરૂચ જીલ્લાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. ...

દેડીયાપાડા:આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા બેઠક યોજાઇ

દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા નાં તમામ હોદેદારો ની બેઠક યોજાઇ હતી. જેમાં અવાર નવાર આ વિસ્તારમાં માનવ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!