અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં એક તરફ એકપણ સ્થળ ઈ.વી.એમ. કે વીવીપેટની ફરીયાદ તંત્રને મળી ન હતી.અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર પાસે આવેલ પાલિકા ના વોર્ડ નંબર...
આમોદ તાલુકાના કાંકરીયા તેમજ માનસંગપુરાની સીમમાં મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
આમોદ તાલુકાના કાંકરીયા તેમજ માનસંગપુરાની વચ્ચે ઇકબાલ અરજીતસિંહ...
વિજય સંકલ્પ હેઠળ ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ ચૂંટણી સભાને સંબોધી કોંગ્રેસ અને અન્ય પક્ષોને આડે હાથે લઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી...