The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી બાદ ગણેશ વિજર્સનની શોભાયાત્રા નીકળી

આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે જંબુસરના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયા, આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર...

માટીની પ્રતિમાઓનું ભરૂચ નર્મદામાં વિસર્જન કરવાની મંડળોની માંગથી પાલિકા મુંઝવણમાં

ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન...

શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીક અવેરનેશ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને શ્રવણ વિદ્યાધામ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે "SINGLE USE PLASTIC " ના ઉપયોગ પર જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ 5મી સપ્ટેમ્બરના રોજ...

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી નજીક ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ મામલે વધુ બે ઝડપાયા

ગઇ તા. ૦૩/૦૮/૨૦૨૨ ની રાતે અંકલેશ્વર શહેર વિસ્તાર અલનૂર કોમ્પ્લેક્ષ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ...

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગુરુવંદના સાથે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા આવે છે. જેના ભાગરૂપે દરેક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!