કેસની ટૂંકમાં વિગત એવી છે કે વર્ષ ૨૦૧૬માં ફરિયાદી હરિસિંહ ખુમાનસિંહ મહિડા રહેવાસી સારોદ, તા. જંબુસર, જી, ભરૂચ નાઓ રાત્રિના ૮.૪૫ ક્લાકે આરોપી ઘનશ્યામસિંહ...
ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓક્ટોબરના રોજ એક તરફ પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચમાં એસઓજી દ્વારા વિવિધ હોટલો અને ગેસ્ટહાઉસ સહિતના...
અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી...