The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

00:01:06

સૂર્ય ગ્રહણના સૂતક કાળ લઈને આગામી મંગળવારે ભરૂચ ઓસારા મંદિર રહેશે બંધ

ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એકજ દિવસે માત્ર મંગળવાર ના દિવસે જ ભક્તો માટે  દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે. જે આગામી...

જંબુસર તાલુકાના 637 પ્રાથમિક શિક્ષકો દિવાળી ટાંણે જ પગારથી વંચિત!

ભરૂચ જિલ્લાના 8 તાલુકામાં શિક્ષકોને પગાર સમયસર થઇ જતા શિક્ષકો દિવાળી સુધારી છે.તો એક માત્ર જંબુસર તાલુકા ની વિવિધ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા...

ભરૂચના કસક વિસ્તારમાં એક હોટલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો

ભરૂચ એસઓજી ટીમ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન જિલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવને અંજામ આપી શકે તેવી વ્યક્તિ કોઇ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના સહિતના આશ્રય...
00:03:45

ભરૂચ ખાતે યોજાયો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ...

અંકલેશ્વરના ઉમરવાડા ગામે શેરડીના ખેતર માં હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા તર્કવિતર્ક

ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ ઉંમરવાડા ગામની સીમમાં શેરડી ના ખેતર માંથી લોહી લુહાણ હાલતમાં અંકલેશ્વરના કાપોદ્રા મંદિર ફળિયા વિસ્તારમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!