The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

શુકલતીર્થ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ માટે રસ્તો બને તેવી લોકમાંગ

હાલમાં જ વિદાય થયેલા ચોમાસા દરમિયાન પૂર્વ પટ્ટીના તીર્થધામ  શુક્લતીર્થ નો નર્મદા તટ ઘણા સમય સુધી બે કાંઠે હતો. આ સમય દરમિયાન ગામ અને...

શુકલતીર્થ ગામે મેળાની મનોરંજન પ્લોટની તેમજ પાર્કિંગની હરાજીમાં ગોબાચારીની બુમરાણ

શુકલતીર્થ ગામે મેળાનું પૂર્વ તૈયારી ચાલી રહી છે. તેના ભાગરૂપે ગ્રામ પંચાયત સરપંચ ની અંગત દેખરેખ હેઠળ  સુચારુ અને વ્યવસ્થિત આયોજન થાય તે માટેના...

ભરૂચ નગરપાલિકાની ૨૦૨૨ ની છેલ્લી સામાન્ય સભા મળી

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે વર્ષ ૨૦૨૨ ની છેલ્લી સામાન્ય સભા મળી હતી. પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં મળેલ આ સામાન્ય સભામાં વહીવટી...
00:05:16

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદારનો દેહ થયો પંચમહાભૂતમાં વિલિન

જૂના ભરૂચના લલ્લુભાઇ ચકલા નજીક કેસુરમામાના ચકલામાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદાર તા.૨૮/૧૦/૨૦૨૨ના રોજ શ્રીજી ચરણ પામતા તેમના પાર્થીવ દેહને તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ પાંચબત્તિ નજીક...

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કૃષ્ણકાંત મજમુદારનું અવસાન

ભરૂચના સ્વાતંત્રય સેનાની શ્રી કૃષ્ણકાંત જગમોહનદાસ મજ્મુદાર તા. ૨૮/૧૦/૨૦૨૨ના રોજ દુ:ખદ અવસાન થયું છે. જેમના પાર્થીવ દેહને ભરૂચ પાંચબત્તિ નજીક સ્ટેશન રોડ પરની બસંત ટોકીઝ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!