The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

આદર્શ આચાર સંહિતા માટે કટિબધ્ધ બન્યું ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર

ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં જિલ્લા ચૂંટણી...
00:01:35

ભરૂચ ફાટાતળાવ ખાતેની પાલિકાની જગ્યા ઉપર કરાયેલ ગેરકાયદે દબાણો કરાયા દુર

ભરૂચ નગરપાલિકાની ખુલ્લી જગ્યા પર ફાટાતળાવ શોપીંગ સેન્ટરના દુકાનધારકો દ્વારા કરાયેલા ગેરકાયદેસરના તમામ દબાણો આજે પાલિકા દ્વારા દુર કરવા કવાયત હાથધરાઇ હતી. છેલ્લા લાંબા...

ભરૂચ જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મચારી મિત્રો દ્વારા મોરબીના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ

ભરૂચ જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મચારી મિત્રો દ્વારા તાજેતરમાં મોરબી ની હ્રદયદ્રાવક ઘટનાં તથા જિલ્લા પંચાયત પરિવાર નાં મિત્રો નાં અવસાન થયેલ હોય તેમને શ્રદ્ધાંજલિ...

ભરૂચ શુક્લતીર્થના પાંચ દિવસીય મેળામાં પોલીસ અને વહીવટીતંત્ર રહેશે ખડેપગે

ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર પણ દિવાળી વેકેશનમાં ધાર્મિક તેમજ પર્યટન સ્થળે અનિયંત્રિત ભીડ અને અનિચ્છનીય ઘટના ન સર્જાઈ તે માટે ખાસ પગલાં...

આમોદના કાંકરીયા ગામે ભરવાડોએ કરેલા હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે આપ્યું આવેદન

આમોદ તાલુકાના કાંકરીયા ગામે ભરવાડોએ આદિવાસી સમાજના યુવાનો અને બાળકોને માર મારતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.જેથી સમગ્ર આમોદ તાલુકામાંથી આદિવાસી સમાજ આવેદનપત્ર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!