The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રિય દિકરી દિવસની કરાઇ ઉજવણી

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મધ્યસ્થ ખંડમાં આઝાદીકાં અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રિય દિકરી દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ અને આ સંસ્થાનના બોર્ડ...

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેંદ્ર ભરૂચ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અને સ્વામિ વિવેકાનંદ યુવા સપ્તાહ હેઠળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યુવાવસ્થામાં પોતાના યોગદાનને ઉજાગર કરવા “ભારતના...

ભરૂચ: સરદારબ્રિજથી ટોલટેક્ષ સુધી ચાલતી કામગીરીના પગલે હવે રાતે જ નહીં દિવસે પણ ચક્કાજામની સ્થીતી

ભરૂચ હાઇવે કાયમ માટે હાજરો વાહનોચાલકો માટે શિરદર્દ સમાન રહ્યો છે. કેબલબ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ પણ હાઇવે ઉપર લાગતી કતારોનો કાયમી...

ભરૂચ જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે તંત્ર સજ્જ

ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મકકમતાથી સામનો કરવા માટે તંત્ર સુસજજ બન્યો છે. જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા જિલ્લાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા...

ભરૂચઃ દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું કરાયું વિતરણ

આજના દોડઘામભર્યા-આધુનિક ઝડપી જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખુબ જ અગત્યનું છે,વ્યકિત પોતે જાગૃત બને, પરિવાર જાગૃત બને તો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!