The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચ : 1962ના પ્રયત્નો થકી વાછરડાનો બચ્યો જીવ

સરકાર દ્વારા મુખ્યમંત્રી યોજના અંતર્ગત શરૂ કરાયું છે ફરતું દવાખાનું જેમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે.જેમાં નજીકના...

સાંપ્રત પ્રવાહમાં જંબુસર પંથકમાંથી અદ્રશ્ય થયેલું ગામડાના ઘરેણું સમાન બળદગાડું

જંબુસર તાલુકાની કૃષિક્ષેત્રમાં દીર્ધકાલીન સમયથી હળ અને બળદો થી ખેતી થતી હતી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસ પરિવર્તનની અસર...

કાળા કલરના કેટાલીસ્ટ પાવડર સાથે બે આરોપીઓને ઝડપી પાડતી વાગરા પોલીસ

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના તરફથી જીલ્લામાં કેમીકલ ચોરીઓ અટકાવવા માટે સુચના કરેલ હોય જે અંતર્ગત ઇન્ચા.મદદનીશ પોલીસ અધિક્ષક જંબુસર વિભાગ, જંબુસરના માર્ગદર્શન મુજબ...

ભારત રત્ન લતા મંગેશકરનું ૯૨ વર્ષે નિધન

લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ...

અંકલેશ્વર: સારંગપુરના લાકડા માર્કેટમાં ભીષણ આગ, લાખોના દરવાજા બળીને ખાખ

10 થી 12 જેટલા ગોડાઉન બળીને થયા ખાખ શાંતિનગર-2 સ્થિત લાકડા માર્કેટમાં લાગી ભીષણ આગ સ્થાનિક રહીશો અને પાંચ ઉપરાંત ફાયર ફાયટરોએ બચાવ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!