The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચ : મત્સ્યપાલનના તળાવ મુદ્દે મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ પાઠવ્યું આવેદન

કલેકટરાલય ખાતે ભરૂચના મૂલેર ગામની સીમમાં મત્સ્યપાલનના તળાવ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું...

શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં સમાવિષ્ટ વનવિભાગની પીપલોદ રેન્જમાં રીંછ જોવા મળ્યું

નર્મદા જિલ્લામાં આવેલા શુલપાણેશ્વરના અભ્યારણ માં વન્યજીવન પ્રાણી રીંછ હોવાના પુરાવા સામે આવ્યા છે. શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ...

સુરત પોલીસે ચેકિંગ દરમિયાન 402 છરા પકડાયા

સુરત પોલીસ છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં જે પ્રકારે પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું છે. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ દરમિયાન 402 જેટલા...

આજે બેંચ પર બેઠેલા ખેલાડીઓને મળી શકે છે ટીમ ઇન્ડિયામાં મોકો

વેસ્ટ ઇન્ડિઝ આબરુ બચાવવા મરણીયું બનશે Indian Cricket Team T20માં પણ ક્લીન સ્વીપ કરવાનો ઇરાદો રાખશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પોતાની આબરુ બચાવવા માટે...

અમદાવાદ : શાહીબાગમાં આંગણિયા પેઢીને લૂંટવાનો પ્લાન નિષ્ફળ

UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે અમદાવાદ ગ્રામ્યમાં કિશન ભરવાડની ખુલ્લેઆમ હત્યાની ઘટના બની, ત્યારબાદ વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના તમામ આરોપીઓને સજા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!