કલેકટરાલય ખાતે ભરૂચના મૂલેર ગામની સીમમાં મત્સ્યપાલનના તળાવ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું...
નર્મદા જિલ્લામાં આવેલા શુલપાણેશ્વરના અભ્યારણ માં વન્યજીવન પ્રાણી રીંછ હોવાના પુરાવા સામે આવ્યા છે.
શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ...
વેસ્ટ ઇન્ડિઝ આબરુ બચાવવા મરણીયું બનશે
Indian Cricket Team T20માં પણ ક્લીન સ્વીપ કરવાનો ઇરાદો રાખશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પોતાની આબરુ બચાવવા માટે...
UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે
અમદાવાદ ગ્રામ્યમાં કિશન ભરવાડની ખુલ્લેઆમ હત્યાની ઘટના બની, ત્યારબાદ વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના તમામ આરોપીઓને સજા...