The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનના સ્ટોપેજ્થી સરદાર પટેલની કર્મભૂમિ આણંદ જ વંચિત

કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં જ સ્ટોપેજ નહીં કેવેડિયા કોલોની જવા માટે અમદાવાદ સહિત જનતાને લાભ મળ તે માટે 1 વર્ષ...

દહેજ : બેન્જો કેમ લિમિટેડના નવા પ્લાન્ટમાં સપ્લાય પાઈપલાઈન ઉપર સીડી પડતા લીકેજના કારણે લાગી આગ

આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામ રાહતનો શ્વાસ લીધો દહેજ સેઝ-2માં આવેલી બેન્જો કેમ લિમિટેડ કંપનીમાં નિર્માણ પામી રહેલા નવા પ્લાન્ટનો RCC સ્લેબ...

નેત્રંગ : પ્રકૃતિ રમ્ય મોટા માલપોર ગામે કરાયું ખેડૂત તાલીમ શિબિરનું આયોજન

નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામે ખેતીવાડી વિભાગ દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ખેડૂત તાલીમ અંતર્ગત તેલીબીયા વર્ગના પાકોની ખેતી પદ્ધતિ તેમજ ખેડૂતોને રોગ જીવાત...

ડીઝલના અભાવે આમોદ પાલિકામાં વાહનો ધૂળ ખાઈ રહ્યા છે!

કચરાપેટીમાં કચરો છલકાઈ ગયો હોવા છતાં ડીઝલના અભાવે ખાલી કરાતી નથી. સફાઈ કામદારો નિત્ય ક્રમ મુજબ કામ કરે છે પરંતુ ડીઝલના અભાવે કચરાપેટી...

જાણો સેવાનાં નામે લુંટાતા લોકોની જાગૃતિ માટે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ જનહિતમાં શું કહ્યું!

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા અને સાગબારા ના વિસ્તારમાં કેટલીક લેભાગુ કંપની કે ટ્રસ્ટ દ્વારા સહાયના નામે આદિવાસીઓને લૂટવાનું કામ જોર શોર થી ચાલી રહ્યું છે,...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!