ભરૂચ નગર પાલિકા સભા ખંડમાં આજે અમૃત ૨.૦ તેમજ DAY-NULM અંતર્ગત “જલ દિવાલી” (ફેઝ-૧) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભુતિ યાદવ તેમજ...
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં અરૂણોદય બંગલોઝ ખાતે રહેતાં દિનેશ છગનલાલ મિસ્ત્રી ભરૂચ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ નિભાવી નિવૃત્ત થયાં છે. તેમના પુત્ર હિરેનની પત્નિ...
ભરૂચ જિલ્લામાંથી પસાર થનાર મુંબઇ - વડોદરા એક્સપ્રેસ વેમાં જમીનો ગુમાવનાર ખેડૂતોને અત્યંત ઓછું વળતર મળવાને લઇને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે એક્સપ્રેસ...
દિવાળીના તહેવાર હોય આદિવાસી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ દ્વારા જ નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી હોય દિવાળી ટાણે તસ્કરી ગેંગે પોસ્ટ ઓફિસના ટાર્ગેટ કરી મોટી...