ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ ના પટાંગણ મા આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરી પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓના દ્વી...
ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃતિઓ ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન આજરોજ ભરૂચ...
પાનોલીની જીઆઈડીસી પાસે અવાવરૂ જગ્યાએ કેમિકલ વેસ્ટ ઠાલવતા એક ટેન્કરને નોટીફાઇડ સિક્યોરિટીએ ઝડપી પાડયું હતું. જોકે, ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે...
કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમજ પોલીટેક્નિક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા ખાતે કલરવ-૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં...
નેત્રંગ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો ગાલીબા ગામે ભગત ફળીયામાં આવેલ છત્રસીંગભાઈ નવલભાઇ વસાવાનાં ઘરની આગળ આવેલ ઇલેક્ટ્રીક થાંબલા નીચે રસ્તા ઉપર...