The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચના એક રામભક્ત દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમ

ભરૂચના એક રામભક્ત નરેન્દ્ર કે સોનાર દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમના કુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું  છે...

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઇમબ્રાંચના પી.એસ.આઈ. પી.એમ.વાળા સહિત સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી...

ઘાણીખુટ કરજણ નદીના પુલ ઉપર પડી ભયજનક તિરાડ

નેત્રંગ તાલુકાના સીમાડા પર વહેતી કરજણ નદીનો પુલ આશરે 60 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે.1994 માં કરજણ નદીમાં આવેલ ઘોડાપૂરમાં પુલને...

મરહૂમ અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વની મજા માણી

રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પનોતા પુત્ર એવા મરહૂમ અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. ફેજલ પટેલ દરેક તહેવારમાં અગ્રીમ...

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા  ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગતા વાતાવરણ સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વરમાં નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!