દેડીયાપાડા મામલતદાર ઓફીસ ખાતે આવેલી જન સેવા કેન્દ્રમાં સોમવારે સવારથી જ નેટવર્ક બંધ રહેતા લોકો અટવાયા હતા.
હાલ શાળાના બાળકોનું પરીણામ જાહેર થતા અન્ય...
પોતાના આખાબોલા વ્યક્તિત્વ માટે જાણીતા ભરૂચ નર્મદા જીલ્લાનાં સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે ભારતીય જનતા પાર્ટીના મંડળની એક બેઠકમાં આદિવાસીઓને...
દહેજ ખાતે અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં મર્ડર કરવાના ઇરાદે ઉત્તરપ્રદેશથી પિસ્ટલ, દેશી તમંચો તથા જીવતા કાર્ટીઝ લાવ્યા હતા.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીએમડીસીની સ્થાપનાના ૫૯ વર્ષ પુર્ણ થતાં તા.૧૫ મી મેના રોજ રાજપારડી...