The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

દેડિયાપાડા ખાતે આજે CMની જાહેર સભા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આપ અને બિટીપી ના ગઠબંધન માં દિલ્હીના મુખ્ય મંત્રી...

મુખ્યમંત્રીના આગમન પહેલા અસામાજિક તત્ત્વોએ નર્મદા જીલ્લામાં પોસ્ટરો ફાડ્યા!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે...

આમોદ પાલિકાના વધુ એક મહિલા સદસ્યએ રાજીનામુ આપી દેતાં ભાજપ લઘુમતીમાં!

આમોદ નગરપાલિકાના ચાર સદસ્યોએ ગત રોજ આમોદ પાલિકાના પ્રમુખને સામુહિક રાજીનામુ આપી દીધા બાદ આજે વધુ એક મહિલા સદસ્યએ પણ રાજીનામુ આપી દેતાં આમોદ...

રેશનકાર્ડ ધારકોને NFSA યોજના માંથી નામ રદ્દ કરવા જંબુસર મામલતદારે કરી અપીલ

જંબુસર શહેર અને તાલુકાના કુલ ૨,૦૫,૧૩૪ ની જનસંખ્યા  ૪૧૯૨૩ રેશનકાર્ડ ધરાવે છે  જેમાં ૨૫,૩૬૭ રેશનકાર્ડ ધારકો મળી ૧,૩૫,૪૯૫ ની જનસંખ્યા અનાજ મેળવે છે. જંબુસર...

જંબુસર આત્મીય સત્સંગ મંડળ દ્વારા હરિપ્રસાદ સ્વામીના ૮૮ મા પ્રાગટ્ય પર્વની ઉજવણી

હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના પ્રાણાધાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પ્રાગટયોત્સવની ભક્તિસભર હૈયે ઉજવણી કરવામા આવી છે.જે અંતર્ગત જંબુસર આત્મીય સત્સંગ મંડળ દ્વારા જાંબુ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!