The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

જંબુસરના કલીયારી ગામે પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં આત્મીય સભા યોજાઇ

ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પેઢીના વર્તમાન વારસદાર ગુરૂદેવ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં જંબુસર તાલુકાના કલીયારી ગામે “ આત્મીય સભા ” યોજાઇ હતી. આ અવસરે પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજીએ...

સરભાણ ગામના માટી ચોરીના કસુરવારો સામે કાર્યવાહી કરવા વિકાસ કમિશ્નરનો આદેશ

આમોદ તાલુકાના સરભાણ ગેરકાયદેસર માટી ચોરીના પ્રકરણમાં ગામના તત્કાલીન સરપંચ તથા ઉપસપંચ તેમજ સભ્યો સામે કાયદેસર કાર્યવાહી કરવા વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને...
00:03:27

ભરૂચ:જંત્રીના ભાવ મુદ્દે જળસમાધીની ચીમકી સાથે ખેડૂતોએ આપ્યું આવેદન

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં એકસપ્રેસ વે સહિતના પ્રોજેકટમાં જમીન સંપાદન મામલે સ્થાનિક ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડુતોને...

ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા નૂપુર શર્માના વિરોધમાં આપ્યું આવેદન

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલ ગુસ્તાખી ભર્યા નિવેદનો અભદ્ર ઉચ્ચારણો ને લઇ ઠેર...

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક અને ભરૂચ  ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!