The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો કરાયા દૂર

રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...

દેડીયાપાડાના ગારદામાં દીપડાએ ગાયનું કર્યું મારણ, લોકોમાં ફફડાટ!

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનામાં ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ...

આમોદમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા સર્જાય સમસ્યા!

આમોદ નગરમાં સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા લોકોને તેમજ વિધાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત બાજુમાં આવેલા વીજ...
00:02:51

રાંધણ ગેસના ભાવમાં વધારાના પગલે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ મહિલા કોંગ્રેસની બહેનોએ...

ભરૂચના વાગરા તાલુકામાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલાયો

ભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે પ્રેમ સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 10 દિવસ પૂર્વે મૃતદેહ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!