રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...
દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.
આ ઘટનામાં ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ...
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજાયો હતો.
આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ મહિલા કોંગ્રેસની બહેનોએ...
ભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે પ્રેમ સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 10 દિવસ પૂર્વે મૃતદેહ...