ટંકારીયા ગામમાં પંચાયતની લાપરવાહીના કારણે ગંદકીથી ખદબદતા અને તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે. જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને...
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ છાપરા પાટિયા વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીમાં છેલ્લા ૧૨ કલાક ઉપરાંતના સમયથી ફસાયેલ એક અસ્થિર મગજના યુવકનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથધરી...