The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ડેડિયાપાડામાં એક હિરાના કારખાનામાંથી રૂ.67 લાખના હિરાની ચોરી

ડેડિયાપાડામાં એક હિરાના કારખાનામાંથી 67 લાખના હિરા તેમજ રોકડા એક લાખની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડેડીયાપાડા ચીકદા ચોકડી પાસે નવા બનેલા કોમ્પ્લેક્સમાં ભોંયતળિયામાં...
00:01:47

ભરૂચ નગરપાલિકા દ્વારા કરાયું તિરંગા યાત્રાનું આયોજન

દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર...

અંગારેશ્વર ખાતે નમો વડ વન તકતીનું કરાયું અનાવરણ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર દેશ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. જેમાં માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની...

ભરૂચ ખાતે અંતર્ગત ૭૩મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

વનીકરણ વિભાગ, ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારોહમાં સામાજિક વનીકરણ...

અંકલેશ્વર જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 19 ઝડપાયા

અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા 19 જુગારીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના રૂ. 2.31...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!