The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

અંકલેશ્વરમાં નગરપાલિકા પ્રમુખ અને પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓને અપાયું આવેદન

ભગવાન શ્રીજી 10 દિવસનું આતિથ્ય માણવા આવી રહ્યા છે. અને ભરૂચ– અંકલેશ્વર સહિત વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમા બેસાડવાનું શરૂ થઇ ગયું છે. 2 વર્ષ...

રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર પડ્યું 20 ફૂટ મોટું ગાબડું!

રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે 10 જેટલા ગામોનો રાજપીપલા સાથે સંપર્ક તૂટ્યો છે અને અનેક વાહનચાલકોને...

ભરૂચમાં ગોલ્ડનબ્રિજે સપાટી 18 કલાકમાં સાડા પાંચ ફૂટ જેટલી વધી

ગોલ્ડનબ્રિજ ખાતે ભરતી અને ડેમમાંથી છોડાતા પાણીને લઈ વીતેલા 18 કલાકમાં જળ સ્તર સાડા પાંચ ફૂટ જેટલા વધ્યા છે. ડેમમાંથી છોડાતા પાણીના વિપુલ જથ્થાને...

આખરે ભરૂચના માર્ગ અને મકાન વિભાગે 91 KM ના રસ્તાનું રીપેરીંગ કર્યુ !

ભરૂચના માર્ગ અને મકાન વિભાગે રાતો રાત જાદુની છડી શહેર અને જિલ્લાના બિસ્માર બનેલા એવા 91 કિલોમીટરના માર્ગો પૈકી 63 KM માં રૂપિયા 4.30...

વાગરા તાલુકામાં આવેલી અંભેલની શાળાની ઇમારત જર્જરીત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી અંભેલ પ્રાથમિક શાળાના ઓરડાઓ તકલાદી બની જતાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવ જોખમમાં મુકાયાં છે. વાગરા તાલુકામાં આવેલ અંભેલ પ્રાથમિક શાળાઓના...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!