The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

આમોદની સુઠોદરા પ્રાથમિક શાળામાં કરાઇ નવરાત્રીની ઉજવણી

શાળાના બાળકો તેમજ માતાઓએ ગરબામાં ભાગ લીધો હાલ ચાલી રહેલા શારદીય નવરાત્રીમાં જગત જનની માં જગદંબાની આરાધનામાં આખુ ગુજરાત જયારે ગરબા થકી ભકિતના રંગે...

આમોદ નજીકનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૬૪ ખખડધજ બનતાં કોંગ્રેસે આપ્યું આવેદન

આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ અત્યંત બિસ્માર બનતા આજ રોજ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી તેનું રીકાર્પેટિંગ કરાવવાની માંગ...
00:03:48

મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે ઓળખાય છે ભરૂચના સિંધવાઇમા

ભરૂચના સિંધવાઇ માતાજીને મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે માને છે અને મહારાષ્ટ્ર ના નાસિક, જલગાઉં,ત્રંમ્બકેશ્વર,પુણે જેવા અનેક શહેરોના લોકો કુળદેવી તરીકે પણ પૂજે છે.જેઓ નવરાત્રીમાં...

સુરત: વડાપ્રધાનની વેશભૂષા ધારી 5 વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત બન્યો સૌના આકર્ષણનું કેન્દ્ર

રોડ શોમાં આવેલો સુરતનો આ ટેણીયો મોટો થઈ બનવા માંગે છે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના...

દેડીયાપાડા : આશ્રમ શાળા માંથી ગુમ પુત્રનો મળ્યો મૃતદેહ, પિતાએ કરી સંચાલકો સામે પોલીસ ફરિયાદ

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા ગામના રહીશ નો પુત્ર આશ્રમ શાળા માથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પિતા એ આશ્રમ શાળા ના સંચાલકો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!