The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

દેડીયાપાડાના ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસમર્થ!

દેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં ઘણા વર્ષો પહેલા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, પરંતુ એ પાણીની ટાંકી માં અત્યાર સુધીમાં એક પણ...

ગ્રાહકોની એેન્ટ્રી ના કરતા ભરૂચમાં 3 હોટલના ત્રણ મેનેજરો સામે ગુનો નોંધાયો

ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓક્ટોબરના રોજ એક તરફ પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચમાં એસઓજી દ્વારા વિવિધ હોટલો અને ગેસ્ટહાઉસ સહિતના...

ભરૂચમાં ગરીબી કરાવે મજૂરી અને અમીરી કરાવે શોખની ઉક્તિ થઈ સાર્થક !

ભારત દેશમાં આજે પણ નસીબનો હવાલો આપી અમીરી અને ગરીબીની ભેદરેખા પર લોકો ચુપકી સાધી બેઠા છે. હાલ ચાલી રહેલ નવરાત્રીના તહેવારમાં માતાના ગરબે...
00:04:02

ભરૂચ કોંગ્રેસના કદાવર નેતા મહેન્દ્રસિંહ રાજ 16 ગામોનાં 300થી વધુ આગેવાનો સાથે ભાજપમાં જોડાયા

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને...

ભરૂચ વાસ્મોના 350 જેટલા કર્મચારીઓ-પાણીવીરોએ ઉગામ્યું વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર

ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા,વાસ્મો –(પાણી પુરવઠા) વિભાગના કર્મચારી-પાણીવીરો છેલ્લા એક માસથી તેમની વિવિધ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!