ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એકજ દિવસે માત્ર મંગળવાર ના દિવસે જ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે.
જે આગામી...
ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રાની એક જાહેરસભા યોજાઈ હતી.
આ જાહેર સભામાં વર્તમાન સકરકાર અને આર.એસ.એસ પર પ્રહારો સાથે...
ભરૂચના લીંક રોડ ઉપર આવેલા મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ અગ્રણીજનો સહિત...