The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

00:01:06

ભરૂચ ઓસારા મહાકાળી મંદિર આગામી મંગળવારે બપોર સુધી જ રહેશે ખુલ્લુ

ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એકજ દિવસે માત્ર મંગળવાર ના દિવસે જ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે. જે આગામી...
00:08:13

ભરૂચમાં BMP દ્વારા યોજાઈ પરિવર્તન યાત્રાની જાહેરસભા

ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રાની એક જાહેરસભા યોજાઈ હતી. આ જાહેર સભામાં વર્તમાન સકરકાર અને  આર.એસ.એસ પર પ્રહારો સાથે...
00:06:15

તવરા ટી.પી. સ્કીમ મામલે કલેકટરે કહ્યું કોઇ ટી.પી. સ્કીમ જાહેર જ નથી કરાઇ

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સતા મંડળ દ્વારા બૌડાની રચના બાદ 10 વર્ષે તવરા ગામની પાંચ ટીપી સ્કીમ જાહેર કરાઈ હતી. જોકે 40 ટકા કપાતને...
00:09:06

ભરૂચ:નવી SP કચેરીનું રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

ભરૂચમાં 141 વર્ષ જુની એસપી કચેરીના સ્થાને 9.63 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી નવી એસપી કચેરીનું આજે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ભરૂચમાં...
00:03:09

ભરૂચમાં RSS દ્વારા યોજાઇ વિચાર ગોષ્ઠિ

ભરૂચના લીંક રોડ ઉપર આવેલા મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ અગ્રણીજનો સહિત...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!