The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

બીજી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને આપ્યો 7 વિકેટથી પરાજય

  • ત્રણ મેચની સિરિઝમાં ભારત-2-0થી આગળ
  • ઘરેલુ ઘરતી પર ટી-20 સિરિઝમાં ભારતની સતત સાતમી જીત

હિમાચલના ધર્મશાળામાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી પરાજય આપીને સિરિઝ જીતી લીધી છે. ભારત સિરિઝમાં 2-0થી આગળ છે. પહેલા બેટિંગ કરીને શ્રીલંકાએ 20 ઓવરમાં 183 રન બનાવ્યાં હતા. 184 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 186 રન બનાવી લીધા. શ્રેયર અય્યરે અણનમ (74) અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 45(18 બોલ) રન બનાવ્યાં હતા. સંજુ સેમસને 39 રનની પારી ખેલી હતી.

ભારત ઘરેલુ ઘરતી પર ટી-20 ફોર્મેટમાં સતત સાતમી સિરિઝ જીતી લીધી છે. ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતની આ સતત 11મી જીત છે. હવે ભારત વર્લ્ડ રેકોર્ડમાં માત્ર એક જીત મેળવી શક્યું છે. અફઘાનિસ્તાને સતત 12 ટી-20 જીતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!