The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News વાગરા તાલુકા હિન્દૂ સમાજ દ્વારા ધંધુકા ના કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

વાગરા તાલુકા હિન્દૂ સમાજ દ્વારા ધંધુકા ના કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0
વાગરા તાલુકા હિન્દૂ સમાજ દ્વારા ધંધુકા ના કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

વાગરા તાલુકા સમસ્ત હિંદુ સમાજ દ્વારા ધંધુકા માં કિશન ભરવાડ (બોળીયા) ની વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવેલ હત્યા ની સખત નિંદા કરવામાં આવી હતી.કિશન ભરવાડની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શ્રદ્ધાંજલિ બાદ કિશન ને ત્વરિત ન્યાય મળે તે માટે વાગરા મામલતદાર ને આવેદન સુપ્રત કરાયું હતું.વધુમાં તેમની ૨૦ દિવસ ની દીકરી ને સરકાર તરફ થી યોગ્ય સહાય મળે તે માટે પણ  આવેદન માં ખાસ ઉલ્લેખ કરાયો હતો.આ તબક્કે વાગરા માલધારી સમાજના ઈશ્વરભાઈ ઊર્ફે સિંધાભાઈ આહીર,હિન્દૂ સમાજના કાર્યકર્તા પિયુષ મકવાણા તેમજ રામી તીર્થ ખાસ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!