The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2390 POSTS

Exclusive articles:

અંકલેશ્વરમાં ત્રણ સ્થળે ફટાકડાથી લાગી આગ

અંકલેશ્વરના જી.આઈ.ડી.સીમાં આવેલી કે.વી.કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાકડામાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ભડકે...

સંપૂર્ણ ઐશ્વર્યયાત્રાધામ ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ મેળવવા ભક્તોની ભીડ જામી

દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારે મંગળા આરતી સાથે જ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો જોવા...

નબીપુર દયાદરા રોડ પરની નબીપુર ફાટક પર ભારે વાહન ફસાયું, સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

નબીપુર દયાદરા જવાના રોડ ઉપરની રેલ્વે ફાટકના એંગલમાં એક વાહન ફસાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. જોકે પોલીસે તાત્કાલિક દોડી આવી ટ્રાફિક યથાવત કરવા...

ભરૂચ: કોરોના સ્મશાન નજીક નદીમાંથી મળ્યો એક યુવકનો મૃતદેહ

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગોલ્ડનબ્રીજના દક્ષીણ છેડે આવેલા કોરોના સ્મશાન નજીક પાણીમાં તરતો એક એસમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે. ભરૂચ-અંકલેશ્વર કોરોના સ્મશાન નજીક...

ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 એમ્બ્યુલન્સની ટીમ સજ્જ, 90 જેટલા કર્મચારીઓની રજા કરાઇ રદ્દ

108 ઇમરજન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેમજ કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ...

Breaking

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...
spot_imgspot_img
error: Content is protected !!