The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2391 POSTS

Exclusive articles:

ભારે વર્ષા બાદ ચેન્નઈમાં આવ્યું પૂર, 14 લોકોના મોત

તમિલનાડુની રાજધાની ચેન્નાઈ અને અન્ય ઉત્તરીય વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો, જ્યારે બંગાળની ખાડી પરનું દબાણ ક્ષેત્ર સાંજે ચેન્નાઈના દરિયાકાંઠે આગળ વધ્યું હતું....

સુરતની કોર્ટે 4 વર્ષની બાળકીના દુષ્કર્મીને જીવનના અંતિમ શ્વાસ સુધીના કેદની ફટકારી સજા

સચીન જીઆઇડીસી વિસ્તારમાં માસુમ 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ 39 વર્ષીય આરોપી અજય નિશાદની પોલીસ દ્વારા ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી...

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 234એ પહોંચી !

ગુજરાતમાં 4 મહિના બાદ કોરોના ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ગુજરાતમાં બુધવારે 42 નવા કેસ નોંધાયા બાદ પાછલા 24 કલાકમાં નવા 40 પોઝિટિવ...

ભરૂચના MP એ ભાખી ભવિષ્ય વાણી : ગુજરાતમાં આગામી 5-6 મહિનામાં જ આવશે ચૂંટણી

ગુજરાત વિધાન સભાની ચૂંટણી આગામી 5 થી 6 મહિનામાં જ યોજાશે તેવું ભવિષ્ય ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાખ્યું છે. રાજપીપળામાં નોંધારાનો આધાર પ્રોજેક્ટના લોન્ચિંગ...

સુરતના ચકચારી દુષ્કર્મ કેસમાં નારાયણ સાઇ સહિત પાંચને થશે 30મીએ સજા

સુરતના ચકચારી દુષ્કર્મ કેસમાં શુક્રવારે સુરત કોર્ટે નારાયણ સાઇ સહિત પાંચને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ 30મી એપ્રિલે આ દોષિતોને સજા જાહેર કરશે. ભારે...

Breaking

ભરૂચના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ...

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...
spot_imgspot_img
error: Content is protected !!