The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2417 POSTS

Exclusive articles:

અંગારેશ્વર ખાતે નમો વડ વન તકતીનું કરાયું અનાવરણ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર દેશ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. જેમાં માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની...

ભરૂચ ખાતે અંતર્ગત ૭૩મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

વનીકરણ વિભાગ, ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારોહમાં સામાજિક વનીકરણ...

અંકલેશ્વર જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 19 ઝડપાયા

અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા 19 જુગારીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના રૂ. 2.31...

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી નજીક અજાણ્યા ઇસમો દ્વારા ફાયરીંગ કેસમાં ૧ ઝડપાયો

ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા ગંભીર પકારના ગુનાનો શોધી કાઢવા આપેલ સુચના અનુસંઘાને ગઈ તા.0૩/૦૮/૨૦૨૨ના રોજ સદાકત એહમદ ઉર્ફે મુસા સઈદએહમદ વાડીવાલા ઉપર...

અંકલેશ્વર વાલીયા ચોકડી ઉપરથી ગાંજાના મોટા જથ્થા સાથે 4 ઝડપાયા

પોલીસે રૂ.63 લાખના 76 કિલોનું ગાંજો જપ્ત કર્યું અંકલેશ્વરની વાલીયા ચોકડી ઉપર એસઓજી અને જીઆઇડીસી પોલીસ વોચમાં હતી.તે દરમિયાન ચાર પરપ્રાંતીય ટ્રાવેલ બેગ લઈને...

Breaking

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીમાં પુનઃ ભારતીય જનતા પક્ષ નું શાસન.

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી યોજાતા ભારતીય જનતા...

ભરૂચમાં બાદલપુર ખાડી પર બ્રીજની કામગીરીને પગલે આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા...

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...
spot_imgspot_img
error: Content is protected !!