The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સાંસદ મનસુખ વસાવાના હસ્તે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનું લોકાર્પણ

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને સુકન્યા સમૃદ્ધિ યોજના પાસબુક વિતરણ સાથે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

વાલિયાની શ્રી રંગ નવચેતન કોલેજ ખાતે બુધવારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુક વિતરણ કરાયું હતું. સાંસદ મનસુખ વસાવાની ગ્રાંટમાંથી 3 એમ્બ્યુલસ, ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચની ગ્રાંટમાંથી જેટિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ, માજી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાલિયા તાલુકા પ્રમુખ સેવન્તુ વસાવા, ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, મહામંત્રી રામસીંગ વસાવા, કિરીટભાઈ વસાવા સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!