The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 700 થી વધુ દિવ્યંગજનો ને ડોનેટ કરાયા

ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 700 થી વધુ દિવ્યંગજનો ને ડોનેટ કરાયા

0

આજ રોજ વર્લ્ડ ડિસેબિલિટી ના દિવસે ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા આજ રોજ પ્રોસ્ટેટિક્સ લિમ્પસએ પણ જે 700 થી વધુ દિવ્યંગજનો ને 8 કલાક માં ડોનેશન કરવામાં આવ્યા તદુંપરાંત પ્રોસ્ટેટીક લિમ્પસ 700 દિવ્યાંગ ને ફીટ પણ કરી આપવામાં આવ્યા.

વડતાલ ખાતે લાઈવ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પટ કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન અમેરિકા ની ખ્યાતનામ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જે વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર જેના પદાધિકારીઓ સવાર થી જ ત્યાં સ્થળ પર હાજર રહ્યા હતા. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ના પદાધિકારીઓ એ સંપૂર્ણ તાપસ અને રીવ્યુ કર્યા બાદ હજારો હરિ ભક્તો ની હાજરી માં મહાન સંતોની ઉપસ્થિતિ માં સ્ટેજ પર બંને વર્લ્ડ રેકોર્ડ ના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!